Join Telegram Channel Join Now

Pandit Deen Dalay Aawas yojana 2023 : પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના | સરકારી યોજના વિષે વધુ માહિતી માટે અહીં જુઓ…

Pandit Deen Dalay Aawas yojana 2023 : પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના | સરકારી યોજના વિષે વધુ માહિતી માટે અહીં જુઓ… : પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 : સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ , આર્થિક પછાતવર્ગ , વિચરતી વિમુકત જાતિના ઘર વહોણા ઈસમોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં સહાય આપવામાં આવે છે .

પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 | Pandit Deen Dalay Aawas yojana 2023

યોજનાનું નામપંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023
હેઠળગુજરાત રાજ્ય સરકાર
વિભાગનું નામસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
લેખનો પ્રકારસરકારી યોજના
અરજીપંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ઓનલાઈન ફોર્મ 2023 અરજી કરો
સત્તાવાર પોર્ટલhttps://esamajkalyan.gujarat.gov.in
લાભરૂ.1,20,000ની મકાન સહાય

પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના પાત્રતાના માપદંડ

  • આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે .૧,૨૦,૦૦૦ / –
  • શહેરી વિસ્તાર માટે રૂ .૧,૫૦,૦૦૦ / – રાખવા ઠરાવેલ છે . 

Pandit Deen Dalay Aawas yojana 2023

મહત્વપૂર્ણ કડીઓ | Pandit Deen Dalay Aawas yojana 2023

સરકારી યોજના વિષે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
હોમ પેજ જોવા માટે અહિયાં ક્લિક કરો
Stand Up India Scheme 2023

આ પણ વાંચો

સરકારી યોજના ગુજરાત 2023
ગુજરાત ભરતી 2023 @Sarkarimahiti.net પર,
Pandit Deen Dalay Aawas yojana 2023
Pandit Deen Dalay Aawas yojana 2023

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ

Pandit Deen Dalay Aawas yojana 2023

Home
Latest Update
Yojana
Join Whatsapp