ApplyOnline Trending Updates

Post Office Accident Insurance Scheme : https://www.indiapost.gov.in, વધુ માહિતી માટે અહીં જુઓ…  

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

Post Office Accident Insurance Scheme : PMJJBY એ એક વર્ષની જીવન વીમા યોજના છે જે અંતર્ગત કોઇપણ કારણોસર થતા મૃત્યુને આવરી લેવામાં આવે છે. તેને દર વર્ષે રિન્યૂ કરવામાં આવે છે.આજના ઝડપી યુગમાં વાહનોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે ત્યારે અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેવા સમયે ભારતીય ટપાલ વિભાગ દ્વારા અકસ્માતના કારણે પરીવારમાં આવતી મુશ્કેલીને નિવારવા માટે અને  પરીવારને આર્થિક સંકણામણને કારણે આવતી મુશ્કેલીના નિવારણ માટે Post Office Accident Insurance Scheme અમલમાં મુકેલ છે. 

Post Office Accident Insurance Scheme :

યોજનાPost Office Accident Insurance Scheme
વિભાગભારતીય ટપાલ વિભાગ
પેટા વિભાગપોસ્ટ ઓફીસ, (બ્રાન્ચ ઓફીસ, તમામ)
ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતાતમામ ભારતીય
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે?તમામ
Official Websitehttps://www.indiapost.gov.in  

 કેવી રીતે ઓનલાઈન અરજી કરવી
પોસ્ટ ઓફીસની મુલાકાત લેવી જરૂરી છે.

ડોકયુમેંટ :

  •  આધાર કાર્ડ
  • પાન કાર્ડ

મળવાપાત્ર લાભ :

  • પરીવહન રૂ. 25,000/-
  • મળવાપાત્ર શૈક્ષણિક લાભ રૂ. 1,00,000/-
  • ઓપીડી રૂ. 30,000/- સુધી ફિક્સ
  • આકસ્મિક મૃત્યુ રૂ. 10,00,000/-

મહત્વપૂર્ણ લિંક : –

હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓહવે જોડાઓ
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp