Updates SarkariYojna Trending

Kisan Parivahan Yojana 2023 : કિસાન પરિવહન યોજના 2023 અંતર્ગત માલવાહક સાધન ખરીદવા સહાય…

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

Kisan Parivahan Yojana 2023 કિસાન પરિવહન યોજના 2023, કૃષિ ઉત્પાદનના પરિવહન ઘણી વખત પરિવહન માટે વાહન ઉપલબ્ધ ન હોય ત્યરે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને ખેડૂતો ને ઘણું નુકશાન થાય છે તેથી કૃષિ ઉત્પાદન પરિવહન સરળ બનાવવાના અને રાજ્યના ખેડૂતો ગુડ્ઝ કેરેજ વાહન વસાવી શકે તે હેતુથી સને ૨૦૨૦-૨૧થી રાજ્યના ખેડૂતોને મીડીયમ સાઇઝના ગુડ્ઝ કેરેઝ વાહનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના શરૂ કરેલ છે. ૧૦૦% રાજ્ય પુરસ્કૃત યોજના છે. આ આર્ટિકલ માં તમામ માહિતી આપવામાં આવેલ છે.

Kisan Parivahan Yojana 2023 | કિસાન પરિવહન યોજના 2023

આર્ટિકલ નું નામKisan Parivahan Yojana 2023
આર્ટિકલ કેટેગરીYojana, Sarkari Result
યોજનાનું નામકિસાન પરિવહન યોજના 2023
યોજનાનો ઉદ્દેશખેડૂતો દ્વારા ઉત્પન્ન થયેલો પાક ખેત બજારો સુધી લઈ જવા
માલ વાહન ખરીદી પર સબસીડી
લાભાર્થીગુજરાતના ખેડૂતોને
સબસીડી નંબર-1નાના,સીમાંત,મહિલા,SC/ST ખેડૂતોને કુલ ખર્ચના 35%
અથવા 75,000/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.
સબસીડી નંબર-2સામાન્ય અને અન્ય ખેડૂતોને  કુલ ખર્ચના 25%
અથવા 50,000/- બે માંથી જે ઓછું હોય તે
અરજી શરુ થયાની તારીખ05/06/2023
અરજી કરવાની છેલ્લી તારીખ04/07/2023
સત્તાવાર વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/

કિસાન માલ પરિવહન સહાય યોજના 2023 | Kisan Parivahan Yojana 2023

દર વર્ષે ખેડૂતો દ્વારા ઉત્પાદન થયેલા પાકને નજીકના બજારો સુધી પાક ઉત્પાદન પહોંચાડવામાં તકલીફ થતી હોય અને નુકશાન થાય છે જેના કારણે ખેડૂતો ને તે માટે સાધન સહાય આપવામાં આવે છે. ખેડૂતોને કિસાન પરિવહન યોજના હેઠળ માલ વાહક સાધનની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. Kisan Parivahan Yojana 2023 ઓનલાઈન અરજી કરવાની હોય છે.

કિસાન પરિવહન યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની પાત્રતા

  • ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • નાના, સિમાંત, મહિલા, અનુસુચિત જાતિ,અનુસૂચિત જન જાતિ,સામાન્ય અને અન્ય ખેડૂત લાભાર્થીઓને આ યોજનાઓને લાભ મળશે.
  • લાભાર્થી ખેડૂત જમીન ધરાવતો હોવો જોઈએ.
  • લાભાર્થી ખેડૂત વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતા હોય તો પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે.
  • લાભાર્થી ખેડૂતોઓએ કિસાન પરિવહન યોજનાનો પુનઃ લાભ મેળવવા માટે ઓછામાં ઓછી 5 વર્ષની સમય મર્યાદા અરજી કરી શકે.
  • ખેડૂત લાભાર્થીએ આ યોજનાનો લાભ લેવા Ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે.

કિસાન પરિવહન યોજના 2023 યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ | Kisan Parivahan Yojana 2023

  • લાભાર્થીના આધારકાર્ડની નકલ
  • જાતિનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • ટ્રાઈબલ વિસ્તારના લાભાર્થીઓ માટે વન અધિકાર પત્રની નકલ
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • લાઈસન્‍સ

મહત્વપૂર્ણ લિંક્સ | Kisan Parivahan Yojana 2023

ઓનલાઈન અરજી કરવાઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવોઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

કિસાન માલ પરિવહન સહાય યોજના હેઠળ કેટલી સહાય આપવામાં આવે છે?

1) નાના,સીમાંત,મહિલા,SC/ST ખેડૂતોને કુલ ખર્ચના 35 %
અથવા 75,000/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.

કિસાન માલ પરિવહન સહાય યોજના 2023 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

કિસાન માલ પરિવહન સહાય યોજના 2023 માં અરજી કરવાની છેલ્લી તારીખ04/07/2023 છે.

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp